સાહિત્ય અને મનોવિજ્ઞાન પર ડો. જે. એમ. ચંદ્રવાડિયાનું વ્યાખ્યાન

તા. ૨૫/૦૧/૨૦૧૯ના રોજ મનોવિજ્ઞાન ભવનમાં ડૉ. જે. એમ. ચંદ્ર્વાડીયા સાહેબનું વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં તેમણે સાહિત્ય અને મનોવિજ્ઞાનના જોડાણની માહિતી આપી હતી.


Published by: Department of Psychology

25-01-2019